z-logo
open-access-imgOpen Access
પોતીકી ઓળખ ઊભી કરવાની મથામણ : ‘રાશવા સ ૂરજ’
Author(s) -
કાન્તત માલસતર Mr.
Publication year - 2018
Publication title -
towards excellence
Language(s) - Uncategorized
Resource type - Journals
ISSN - 0974-035X
DOI - 10.37867/te100217
Subject(s) - computer science
દલપત ચૌહાણ પાસેથી ‘મલક’ (1991), ‘ગીધ’ (1999) અને ‘ભળભાાંખળાં’ (2004) પછી ‘રાશવા સ ૂરજ’ (2012) નવલકથા મળે છે. આ નવલકથા આઝાદી પ ૂવેના બે દાયકાને આલેખે છે. ‘ભળભાાંખળાં’નો ઉત્તરાધધ ‘રાશવા સ ૂરજ’માાં છે. અહીં ‘ભળભાાંખળાં’ નવલકથાના જ મણણ, વાલો, અંબા, પશા નાથા, ઉગરા ભગત જેવા પાત્રો સાથે જેઠા બેચર, મ ૂળો, રઈ, નારસ ાંગ મખુ ી, નાનજી ભગત જેવાાં બીજા કેટલાાંય પાત્રો છે. અહીં કોઈ એક પાત્ર નાયક-નાયયકારૂપે નથી આવતુાં પણ સમગ્ર સમાજ નાયકરૂપે આવે છે. કથાનો આરાંભ દણલત વાલા-અંબાની દીકરી મણણના લગ્નમાાં ઢોલ વગાડતાાં અનેબેડુાં અપાતાાં ગામના રૂઢઢચસ્ુત ઠાકોરો વીફરે છેનેજાન પર હુમલો કરે છે– ઘટનાથી થાય છે ને મણણનુાં આણુાં વાળવાના પ્રસગાં થી કથા પરૂી થાય છે. આ બે ઘટના વચ્ચે નવલકથાકારે આઝાદી પવૂ ેના ઉત્તર ગજુ રાતના દણલત સમાજની સામાજજક, સાસ્ાં કૃયતક અને આયથિક સ્સ્થયતને તતાં ોતતાં ઉજાગર કરી છે.

The content you want is available to Zendy users.

Already have an account? Click here to sign in.
Having issues? You can contact us here